આનંદાલય – શિક્ષક કાર્યશાળા – 03
લોકભારતી સણોસરા
કેળવણીની નવી કેડી…
મર્યાદિત સંખ્યામાં (25 ભાઈઓ અને 25 બહેનો) લોકભારતી સણોસરા, જિ. ભાવનગર ખાતે 13/05/2022 થી 15/05/2022 ત્રણ દિવસની પ્રત્યેક્ષ કાર્યશાળા યોજાનાર છે. આ કાર્યશાળાનો ભોજન અને આવાસ ખર્ચ રૂ. 1500/- શિક્ષકે પોતાએ નિભાવવાનો રહેશે.
આ કાર્યશાળામાં એક સંસ્થામાંથી KG to PG કોઈ પણ બે શિક્ષકો જ પ્રવેશ મેળવી શકશે.
12મી મે ગુરુવારે રાત્રે 07:00 વાગ્યા પહેલાં પહોંચવું 15મી મે રવિવારે સાંજના 06:00 વાગે કાર્યશાળા સંપન્ન થશે.
રજિસ્ટ્રેશન ફોર્મ ફક્ત બહેનો માટે
રજિસ્ટ્રેશન ફોર્મ ફક્ત ભાઈઓ માટે
*કાર્યશાળા સંયોજક*
ડૉ. પૂર્ણિમા ત્રિવેદી 94269 85162
*કાર્યશાળા સંચાલક*
વિશાલ ભાદાણી – 94268 85387
*સંયોજક આનંદાલય*
ડૉ. અતુલ ઉનાગર (ભાઈજી) – 8905479781