શિક્ષક કાર્યશાળા

આનંદાલય – શિક્ષક કાર્યશાળા – 03

લોકભારતી સણોસરા

 કેળવણીની નવી કેડી…

મર્યાદિત સંખ્યામાં (25 ભાઈઓ અને 25 બહેનો) લોકભારતી સણોસરા, જિ. ભાવનગર ખાતે 13/05/2022 થી 15/05/2022 ત્રણ દિવસની પ્રત્યેક્ષ કાર્યશાળા યોજાનાર છે. કાર્યશાળાનો ભોજન અને આવાસ ખર્ચ રૂ. 1500/- શિક્ષકે પોતાએ નિભાવવાનો રહેશે

કાર્યશાળામાં એક સંસ્થામાંથી KG to PG કોઈ પણ  બે શિક્ષકો પ્રવેશ મેળવી શકશે.

12મી મે ગુરુવારે રાત્રે 07:00 વાગ્યા પહેલાં પહોંચવું 15મી મે રવિવારે સાંજના 06:00 વાગે કાર્યશાળા સંપન્ન થશે.

રજિસ્ટ્રેશન ફોર્મ ફક્ત બહેનો માટે

રજિસ્ટ્રેશન ફોર્મ ફક્ત ભાઈઓ માટે

*કાર્યશાળા સંયોજક*

ડૉ. પૂર્ણિમા ત્રિવેદી 94269 85162

*કાર્યશાળા સંચાલક*

વિશાલ ભાદાણી – 94268 85387

*સંયોજક આનંદાલય*

ડૉ. અતુલ ઉનાગર (ભાઈજી) – 8905479781