Contact

કાર્યશાળા સંયોજક

.

જીજ્ઞાસા - સમાધાન

અતુલભાઈ ઉનાગર (ભાઈજીઆનંદાલયના મુખ્ય સંયોજક છે.
 લેખન કૌશલ્ય વિકાસ કાર્યશાળા. 01 થી 20 જૂલાઈ. (ઓનલાઈન)
જીવન શિક્ષણ કાર્યશાળા. (ઓનલાઈન)
આનંદાલય સ્થાપના દિવસને સંકલ્પ દિન તરીકે ઉજવશે... કાર્યકર્તાઓ દિવસે પરમકૃપાળુ પરમાત્માની સાક્ષીએ બે સંકલ્પ કરે છે. એક સંકલ્પ 'સ્વ-વિકાસ' માટે અને બીજો સંકલ્પ 'સેવાકાર્ય' માટે લે છે.
આનંદાલય દ્વારા દર બુધવારે રાત્રે 08:30 થી 10:00 (દોઢ કલાક) ઓનલાઈન બુધસભા યોજાય છે. પ્રત્યેક બુધસભા ચારિત્ર્ય નિર્માણને કેન્દ્રમાં રાખીને યોજવાનો પ્રયાસ હોય છે. (વધુ માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'બુધસભા' પેજમાં ઉપલબ્ધ છે.
હાં, આનંદાલય દરેક જિલ્લામાં કાર્યરત છે.
માહિતી વેબસાઈટ પર અન્યત્ર 'આનંદાલય એક પરિચય' પેજમાં ઉપલબ્ધ છે.

ચાલો વાત કરીએ

અમારો સંપર્ક કરો